પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા - At This Time

પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા


પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા ચોપાટી ખાતે ગૌધનને નિરણ,પશુ- પંખીઓને ચણ, સુદામા મંદિર, ભીમનાથ મંદિર, હરે રામા હરે કૃષ્ણ મંદિરના સત્સંગ મંડળના બહેનોને તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મકુમારોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્ય ગો.વા. બિપીનભાઈ પ્રભુદાસ મદલાણીના નોમના શ્રાદ્ધ નિમિત્તે કરવામાં આવ્યું હતુ. આ સેવાકાર્યમાં વિજયભાઈ ભાવનાણી, દીપક અર્જુન રાઠોડ, પરાગભાઈ લાખાણી, અજયભાઈ મોનાણી, રાજુભાઈ દવે,રમેશભાઈ દવે સેવા સહભાગી થયા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.