જસદણના કોઠીગામમાં જય અંબે નવરાત્રી યુવક મંડળ તેમજ સમસ્ત કોઠીગામના સહયોગથી મહાયજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણના કોઠીગામમાં જય અંબે નવરાત્રી યુવક મંડળ તેમજ સમસ્ત કોઠીગામના સહયોગથી મહાયજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું


જસદણના કોઠીગામમાં જય અંબે નવરાત્રી યુવક મંડળ તેમજ સમસ્ત કોઠીગામના સહયોગથી મહાયજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. જય અંબે નવરાત્રી યુવક મંડળ વર્ષો જૂનું મંડળ છે અને વર્ષો થી અયોજન કરે છે. નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવલા નોરતાની રમઝટ સાથે આસો સુદ અગિયારસના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જય અંબેમાં આરાધના કરી નવ દિવસ ધાર્મિક નાટકનાં સ્વરુપે નવ દિવસ નાટકો ભજવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.