ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના નિવાસ સ્થાને થયુ ગણેશ સ્થાપન - At This Time

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના નિવાસ સ્થાને થયુ ગણેશ સ્થાપન


પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાના ઘરે સતત પાચ માં વર્ષ ગણપતિ પધરાવ્યા ત્યારે સવારે મહા આરતી કરી લાડુનો ભોગ ધરી સહ પરિવાર આશીર્વાદ લીધા અને સમસ્ત વેપારી આલમ ને દર્શન નો લાભ અને પ્રશાદ લેવા આમંત્રણ આપેલ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.