પાળીયાદ મહાજન પાંજરાપોળ માં લીલી જુવાર 1000 મણ તથા 100 કિલો મીઠો મધુરો ગોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં લીલી જુવાર 1000 મણ તથા 100 કિલો મીઠો મધુરો ગોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન


(અહેવાલ કનુભાઈ ખાચર)
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં રાજકોટ ના જીવદયા પ્રેમી હસુભાઈ હરદાસભાઇ મેઘાણીના જન્મદિવસની ખુશાલીમાં લીલી જુવાર 1000 મણ તથા 100 કિલો મીઠો મધુરો ગોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ આ તકે સંસ્થા હ્રદય પૂર્વક અભિનંદન ધન્યવાદ પાઠવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.