માળિયા હાટીના તાલુકાના ખોરાશા ગીર ગામે વાડીની વંડી રિપેર કરતા ખેડૂત દંપતી પર દીપડા એ હુમલો કરતા બંનેને સારવાર હેઠલ ખસેડાયાં. - At This Time

માળિયા હાટીના તાલુકાના ખોરાશા ગીર ગામે વાડીની વંડી રિપેર કરતા ખેડૂત દંપતી પર દીપડા એ હુમલો કરતા બંનેને સારવાર હેઠલ ખસેડાયાં.


માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગીર બનાવની મળતી વિગત મુજબ આજે બપોરે પોતાની વાળીએ વાલીની સેઢાની વંડી રિપેર કરી રહેલ પ્રફુલભાઈ છગનભાઈ બારડ ઉ.વ. 36 તથા તેમના ધર્મપત્ની મણિબેન પર એકાએક દીપડા એ હુમલો કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી હાકલા પડકારા કરતા દીપડી ભાગી છૂટ્યો હતો

ઇજાગ્રસ્તો તાત્કાલિક માળિયા હાટીના સરકારી હોસ્પિટલ પર ખસેડતા બંનેને ડો ઈરફાન મહીડા એ સારવાર આપી

ફોરેસ્ટ તથા પોલીસ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટર ભાવેશભાઈ ચુડાસમા તથા કમલેશભાઈ ડાંગર, પ્રવીણભાઈ વાઢેર સહિત પોલીસ તંત્ર દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી

ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી

બાઈટ છગનભાઇ બારડ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.