પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ હાર્ડવૈદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો - At This Time

પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ હાર્ડવૈદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો


પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ હાર્ડવૈદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો.વિવેકસાહેબ્ 210 દર્દી તપાસીને 66 મોતિયાના દર્દીને એડમિટ કરીને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઈ ગયેલા હતા તેમજ જનરલ ચેકઅપ માં ડોક્ટર રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબે 60 દર્દીને તપાસીને વિનામૂલ્ય દવા આપવામાં આવેલ હતી હાડવૈદ હમીરભાઇએ 20 દર્દીને હાથ પગ સાંધાના મસાજ કરી આપવામાં આવેલ હતા. આ કેમ્પના દાતા રોહિતભાઈ દરબાર અમરાપુર તરફથી સૌના માટે ચા પાણી સાદા ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ ના સેવાભાવી ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.