જસદણમાં શાંતિલાલ નરભેરામદાસ મણિયારનું નિધન આજે સાંજે 4 થી 5 કલાકે પ્રાર્થનાસભા - At This Time

જસદણમાં શાંતિલાલ નરભેરામદાસ મણિયારનું નિધન આજે સાંજે 4 થી 5 કલાકે પ્રાર્થનાસભા


ઠા. શાંતિલાલ નરભેરામદાસ મણિયાર તેઓ મિલનભાઈ (શ્રી હરી ફાઇનાન્સ) તથા અમીબેન હિરેનકુમાર મહેતા અમદાવાદ તથા સ્વાતિબેન દેવાંગભાઈ વસાણી બરવાળાના પિતાશ્રી, કિરીટભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ (જલારામ ચા) તથા હિરેનભાઈ, ચેતનભાઇ (માર્કેટયાર્ડ) ના કાકા તારીખ 4/10/2024 ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે જેમની સદગતિ પ્રાર્થના સભા તારીખ 5/10/2024 ને શનિવારના રોજ સાંજે 4:00 થી 5:00 કલાકે છાયાણી પરિવારની વાડી, ચિતલીયા રોડ, જસદણ ખાતે રાખેલ છે. મિલન ભાઈ: 9978788811


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.