પિતા-પુત્ર અને ભત્રીજીની નીકળી અંતિમયાત્રા - At This Time

પિતા-પુત્ર અને ભત્રીજીની નીકળી અંતિમયાત્રા


સંબંધી ચૌહાણ, જાડેજા અને ગોહિલ પરિવારના 8 સભ્ય ગેમ ઝોનમાં ગયા’તા, 3નો બચાવ થયો’તો, 5 મૃતદેહ સોંપાયા

મંગળવારે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવ્યા હતા જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.38), તેમના પુત્ર ધર્મરાજસિંહ જાડેજા (ઉ.વ.14) ભત્રીજી દેવર્ષિબા (ગુડ્ડુબા) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.10), ભાવનગરના ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.35) અને પારસ સોસાયટીમાં રહેતા રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.વ.15)ની ઓળખ થતાં તમામ પાંચેય મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.