સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું સાર્થક* - At This Time

સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું સાર્થક*


*સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું સાર્થક*

-------

*વેરાવળની મુખ્ય બજારોના રસ્તાની સફાઈ કરાઈ*

--------

ગીર સોમનાથ તા.૨૨, સ્વચ્છતા હી સેવા અભિયાનને ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. રોડ-રસ્તાની નિયમિત સફાઈ થઈ રહી છે. વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારોના રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરવામાં આવી રહ્યું છે. વેરાવળ શહેરના મુખ્ય રસ્તા જેવા કે ટાવરથી લઇ બંદર સુધીના રોડની આજે સફાઈ કરવામાં આવી હતી. તેમ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકામાંથી જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.