જગાપુર ગામ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાઈ ગયો - At This Time

જગાપુર ગામ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાઈ ગયો


જગાપુર ગામ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાઈ ગયો

વડનગર તાલુકા જગાપુર ગામ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાઈ ગયો તેમાં યુવક યુવતીઓ ને સમાજ ને ઉત્થાન માટે શૈક્ષણિક ભૂખ જાગે તે માટે શિક્ષણ અને આધ્યાત્મિક ચેતના જગાડવા માટે સેમીનાર યોજાયો હતો. તેમાં વડનગર ના પૂર્વ પ્રિન્સીપાલ તથા પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ તથા ઉંઝા મતવિસ્તાર ના ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગર પૂર્વ વિસ્તાર ના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને વડનગર શહેર અને તાલુકા પ્રતિષ્ઠા મહાનુભાવો હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો.
"જયોત જ્યોત જલાતે ચલો જ્ઞાન રૂપી શિક્ષણ ની જ્યોત જલાતે ચલો "

રિપોર્ટ -:જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.