અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળા તેમજ મરડિયા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું. - At This Time

અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળા તેમજ મરડિયા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું.


પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાના ભીલકુવાના સ્વર્ગવાસી ઉષા બા ની પુણ્ય તિથિ નિમિત્તે પ્રાથમિક શાળા તેમજ ભીલકુવાના મરડિયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન આપ્યું હતુ. ત્યારે ભીલકુવા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, નીતાબેન પટેલે ભોજનદાતા અશોક સિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથેસાથે શ્રાવણ માસનો મહિમા હોય બાળકો અને અશોકસિંહ ચૌહાણે સ્વ. ઉષાબા નો શોક વ્યક્ત કર્યો. આ પવિત્ર આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામા આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.