**હિરોલા ખાતે પગપાળા અંબાજી જતા ભકતો માટે વિસામાની સેવા ચાલુ કરાઈ *** અલ્પેશભાઈ કટારા - At This Time

**હિરોલા ખાતે પગપાળા અંબાજી જતા ભકતો માટે વિસામાની સેવા ચાલુ કરાઈ *** અલ્પેશભાઈ કટારા


**હિરોલા ખાતે પગપાળા અંબાજી જતા ભકતો માટે વિસામાની સેવા ચાલુ કરાઈ ***

હિરોલા ગામે અંબાજી પગપાળા જતા સધાળૂ ભક્તો માટે હિરોલા તળાવ ફળીયામાં તળાવ પાસે વિસામાનુ આયોજન કરી ચા નાસ્તો આપી એક સેવા આપતુ મંડળ પ્રમુખ કિરણભાઈ કામોળ સેવક રમણભાઈ કામોળ મોન્ટુ કામોળ વિપુલ કામોળ વિક્રમ કામોળ સુરેશભાઈ કામોળ રાકેશભાઈ સંડાગા રીતેશભાઈ કામોળ સ્વ ભક્તો એ સેવા આપી એક સેવા કાર્ય કર્યુ...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.