ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રીશ્રી બહાદુરસિંહજી ગોહિલ ના જન્મ દિવસ નિમિતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ - At This Time

ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રીશ્રી બહાદુરસિંહજી ગોહિલ ના જન્મ દિવસ નિમિતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ


ગીર સોમનાથ જિલ્લાના ભાજપ મંત્રી તથા માજી સરપંચશ્રી બહાદુરસિંહ ગોહિલ ના જન્મ દિવસે સુત્રાપાડા તાલુકાનું મોરાસા ગામ ના ગ્રામજનો ને હોસ્પિટલ જવા માટે ફ્રી સુવિધા માટે આજરોજ શ્રી બહાદુરસિંહજી ગોહિલ દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવા માં આવે છે, તેમજ આજરોજ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવા માં આવેલ છે, જે એમ્બ્યુલન્સ ની સેવા મળવાથી મોરાસા ગામ ના લોકોને ઇમર્જન્સી માં વેરાવળ, સુત્રાપાડા તથા કોડીનાર જવામાં સરળતા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.