અસારવાના ધારા સભ્ય દર્શનાબેન વાઘેલા એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાહીબાગ વોર્ડ ખાતે વિવિધ સ્થળો ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં હાજરી આપી અને વૃક્ષારોપણ કર્યું...... - At This Time

અસારવાના ધારા સભ્ય દર્શનાબેન વાઘેલા એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાહીબાગ વોર્ડ ખાતે વિવિધ સ્થળો ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં હાજરી આપી અને વૃક્ષારોપણ કર્યું……


અસારવાના ધારા સભ્ય દર્શનાબેન વાઘેલા એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાહીબાગ વોર્ડ ખાતે વિવિધ સ્થળો ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં હાજરી આપી અને વૃક્ષારોપણ કર્યું......
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અસારવામાં દર્શનાબેન વાઘેલાએ વિવિધ જગ્યા એ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં ભાગ લીધો આ અવસરે સૌએ પર્યાવરણના સંવર્ધન માટે સંકલ્પ કર્યો.
આ કાર્યક્રમમાં અમદાવાદ ના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,પૂર્વ મંત્રી શ્રી ભરતભાઈ બારોટ, દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન,સંગઠન ના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા.....
દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.