વિંછીયા ખાતે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. - At This Time

વિંછીયા ખાતે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.


આજરોજ વિંછીયા તાલુકા યુવા ભાજપ દ્વારા વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ રાજકોટના માધ્યમથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, આ કેમ્પમાં વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની અછતના લીધે કોઈ હાલાકી ના ભોગવવી પડે તે હેતુથી લોકોએ હર્ષભેર 78 બોટલ રક્તદાન કરી જન-કલ્યાણ માટે પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image