T 20 વર્લ્ડ કપ નહિ પણ દેશ નાં દેશ ભક્તો નાં હ્રદય જીતવા નું કામ ભારતીય ક્રિકેટ ટીમ એ કર્યું છે - At This Time

T 20 વર્લ્ડ કપ નહિ પણ દેશ નાં દેશ ભક્તો નાં હ્રદય જીતવા નું કામ ભારતીય ક્રિકેટ ટીમ એ કર્યું છે


ક્રિકેટ મેચ એ ભારતીયો માટે અને તમામ પ્રકાર ના લોકો વેપારી હોય,નોકરિયાત હોય,વિદ્યાર્થી હોય,કે મજદૂર હોય અરે ઘર કામ કરતી ગૃહિણી હોય કે અભ્યાસ કરતી દીકરી હોય ક્રિકેટ મેચ પ્રત્યે ભારતીયો નો લગાવ અનેરો રહ્યો છે
અને જ્યારે ભારત ની ટીમ ફાઇનલ માં હોય ત્યારે તમને જણાવવા આનંદ થશે મને કે મારું નાનું એવું ગામ માંગરોળ જે જૂનાગઢ જિલ્લા માં આવેલું છે જ્યાં 70 ટકા અબાદી મુસ્લિમ ની છે અને આ મેચ દરમ્યાન પણ વરસાદ વરસી રહ્યો છે
પરતું ભવ્ય વિજય બાદ વરસતા વરસાદ માં પણ એટમી ધડાકા આતશ બાઝી નાં બજારાં જોવા મળ્યા
દેશ નાં ખૂણે ખૂણે આ વિજય ને વધાવવા માં આવ્યો અને ખાસ વાત એ રહી કે ભારતીય ટીમ આ સિરીઝ માં અવિરત વિજય મેળવી અને ફાઇનલ જીતેલી છે મતલબ ક્યારેય કોઈ ટીમ સામે હારી નથી એ ભવ્ય ઉપલબ્ધિ છે

દેશ ના હ્રદય પ્રિય વડાપ્રધાન શ્રી મોદી જી એ પણ ટીમ ને હાર્દિક શુભકામના પાઠવી છે અને હું તો આશા કરું કે આ ક્રિકેટ ટીમ ની જેમ
ભારત પણ દરેક ક્ષેત્ર માં વિજય નો પરચમ લહેરાવે અને એ માટે ભારત માતા ને પરમ વૈભવ નાં શિખર પર પહોચાડવા માટે આપણે પણ સૌ કટિબદ્ધ બનીએ

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.