વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી ,અને અખિલ ભારતીય સેવા પ્રમુખ ગુજરાત ક્ષેત્ર પ્રભારી નડિયાદ જિલ્લામાં પ્રવાસ કર્યો - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી ,અને અખિલ ભારતીય સેવા પ્રમુખ ગુજરાત ક્ષેત્ર પ્રભારી નડિયાદ જિલ્લામાં પ્રવાસ કર્યો


વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી ,અને અખિલ ભારતીય સેવા પ્રમુખ ગુજરાત ક્ષેત્ર પ્રભારી માનનીય શ્રી અજયજી પારીખ જી નો પ્રવાસ આજે નડિયાદ જિલ્લામાં હતો પ્રવાસ દરમિયાન નડિયાદ જિલ્લા વસો પ્રખંડ રામોત્સવ કાર્યક્રમ અને ચકલાસી પ્રખંડ અલીન્દ્રા ગામે રામોત્સવ કાર્યક્રમ પૂર્ણ કરી અને અલીન્દ્રા ગામે શ્રી હેમેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ રક્ષા નિધિ શ્રી અજયજીને 51000 હજાર રૂપિયા સમર્પણ કરવામાં આવી જેમાં સાથે વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી ઈશ્વરદાન બારોટ, જિલ્લા સેવા પ્રમુખ રાજેશભાઈ આચાર્ય, જિલ્લા ગૌરક્ષા સંયોજક વિજયભાઈ સોલંકી ,ચકલાસી પ્રખંડ મંત્રી શ્રી પ્રવીણભાઈ પરમાર ની ઉપસ્થિતિ રહી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.