હિંમતનગર મહેતાપુરા પાસે આવેલા બ્રહ્માણી નગર ખાતે બ્રહ્મણેશ્વર મહાદેવ ના દર્શન કરવા ગયેલ આધેડ મહિલા ગટર લાઇન મા પડી જતા ઇજાઓ થઈ હતી
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર મહેતાપુરા પાસે આવેલા બ્રહ્માણી નગર ખાતે બ્રહ્મણેશ્વર મહાદેવ ના દર્શન કરવા ગયેલ આધેડ મહિલા ગટર લાઇન મા પડી જતા ઇજાઓ થઈ હતી
નગર પાલિકા મા વારંવાર રાજુઆત કરવા છતાંય આ જગ્યા ના પાણી બાબતે કોઈ નિકાલ કરવામાં આવતો નથી.
આગામી સમય મા શ્રાવણ માસ આવતો હોવાથી અહીંયા શિવ ભક્તો વહેલી સવારે દર્શન માટે આવતા હોય છે ..આગામી સમય આવો બનાવ ન બને એનું પાલિકા એ ધ્યાન રાખવું જોઈએ કદાચ કોઈ નાનું બાળક..શાળાએ જતા.અંદર પડી જાય તો જવાબદાર કોણ.....❓
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)