જસદણના કનેસરા ગામે ભવ્ય લોક ડાયરાનું થયુ આયોજન - At This Time

જસદણના કનેસરા ગામે ભવ્ય લોક ડાયરાનું થયુ આયોજન


જસદણ તાલુકાના કનેસરા ગામે રામદેવપીર મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના સહયોગથી તારીખ 12-9-2024 ને રાત્રે 9 કલાકે લોક ડાયરો યોજાયો હતો. જેમાં જાણીતા કલાકારો વીનોદ જમોડ, મુકેશ પ્રજાપતિ, ભીખાભાઈ વાઘેલા, સાહિત્યકાર ગાયત્રી સાધુ દ્વારા ભંજન લોક ગીત સાહિત્ય હાસ્ય રસ થી તરબોળ કર્યા હતા. અને ભજન રસિયાઓએ આ સંતવાણી કાર્યક્રમનો લાહવો લઈ ખુબ આનંદ માણ્યો હતો. ભજનની રમઝટ સાથે લોકો મનો મન જુમી ઉઠ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.