સંજેલી ગામમાં પ્રજાપતી સમાજે ગણપતી બાપા ના વિદાય પહેલા અવ નવા આરતી તથા વિવિધ કાર્યક્રમ કરી સૌ લોકો ભક્તી મય રંગમાં રંગાયા. પ્રતિનિધી: અલ્પેશભાઈ કટારા - At This Time

સંજેલી ગામમાં પ્રજાપતી સમાજે ગણપતી બાપા ના વિદાય પહેલા અવ નવા આરતી તથા વિવિધ કાર્યક્રમ કરી સૌ લોકો ભક્તી મય રંગમાં રંગાયા. પ્રતિનિધી: અલ્પેશભાઈ કટારા


આજરોજ સંજેલી તાલુકામાં પ્રજાપતિ નવયુવક ગણેશ મંડળમાં ગણપતિ બાપા ની પ્રજાપતિ ફળિયામાં સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 108 આરતી ઉતારવામાં આવી ત્યાર પછી રાત્રિના નવ વાગ્યાથી સંગીત ખુરશી લીંબુ ચમચી દોડ જેવી બાળકોની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી આજે ગણપતિ બાપા નો સમાજ દ્વારા 56 ભોગ પણ લગાવવામાં આવ્યો હતો સ્પર્ધા પછી સામુહિક ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગરબા પછી અલ્પાહારમાં ભજીયાનો નાસ્તો ઉપસ્થિત સૌ ભક્તોને આપવામાં આવ્યો હતો કાર્યક્રમ મા સમાજમાં વડીલ લુણાભાઈ પ્રજાપતિ તથા ખોડીયાર મંદિર ના ઉપાસક જગદીશભાઈ પ્રજાપતિ તથા ગણેશ મંડળના અધ્યક્ષ રાહુલભાઈ પ્રજાપતિ તથા સમાજના સૌ વડીલો તથા આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને વધાવી લીધો...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.