2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘુમલીના નવલખા પૌરાણિક મંદિરની સફાસફાઈ કરવામા આવી - At This Time

2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘુમલીના નવલખા પૌરાણિક મંદિરની સફાસફાઈ કરવામા આવી


2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘુમલીના નવલખા પૌરાણિક મંદિરની સફાસફાઈ કરવામા આવી. આ તકે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ના જોન પ્રભારી પૃથ્વીરાજ વાળા તેમજ જિલ્લા સંયોજક મનીષ રાઠોડ તેમજ ભાણવડ તાલુકા સંયોજક ગૌતમ શીર. રાજુભાઈ મોઢા તેમજ આગે આગેવાનો ની ઉપસ્થિત માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image