ઘેલા સોમનાથ દાદાને કાલ ભૈરવનો અનેરો શણગાર કરાયો - At This Time

ઘેલા સોમનાથ દાદાને કાલ ભૈરવનો અનેરો શણગાર કરાયો


જસદણ નજીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. જેથી મંદિરના પુજારી હસુભાઈ જોશી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને કાલ ભૈરવનો અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શણગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની તમામ વ્યવસ્થા વહીવટદાર મનુભાઈ શીલુ દ્વારા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.