ખરોડ માં દયાળુ આશ્રમ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ માં દયાળુ આશ્રમ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં થી 3 કિ.મી અંતર આવેલું દયાળુ આશ્રમ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આજુબાજુ રહેતા લોકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીજા દેશો ના ભગતા પધાર્યા હતા મહાપદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન અને ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલું પુંસરી ગામ માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભજન કીર્તન કરીને નેં મહાપ્રસાદ લીધો હતો ૐ નમઃ ભગવતી વાસુદેવ ભગવાન શ્લોક બોલવામાં આવ્યો હતો


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.