વિસાવદર મા સાવરકુંડલા થી નીકળેલ અલખ યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું - At This Time

વિસાવદર મા સાવરકુંડલા થી નીકળેલ અલખ યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું


વિસાવદર મા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત સાવરકુંડલા થી નીકળેલ સતાધાર અલખ યાત્રાવિસાવદર આવી પહોંચી હતી ત્યારે વિસાવદર શહેરમા અલગ અલગ એનજીઓ દ્વારા તેમજ ગામ સમસ્ત અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ અલખ યાત્રા સાવરકુંડલા થી સતાધાર જવા નીકળી ત્યારજગન્નાથ મંદિર તેમજ જલારામમંદિરતેમજ વિસાવદર નાકાશીવિશ્વનાથમંદિર ના મહંત દ્વારા અલખયાત્રામાદાનગીગેવ બાપાની છબીને ફૂલહારકરેલ હતા ત્યારે વિસાવદર ના હિન્દૂ મુસ્લિમ સહિત સર્વે ભાવીભક્તો દ્વારા અલખ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોહતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.