સંજેલી તાલુકાના કન્યા વિદ્યાલય ખાતે સામા પ્રસાદ મુખર્જી સાહેબની જન્મજયંતિની ઉજવણી - At This Time

સંજેલી તાલુકાના કન્યા વિદ્યાલય ખાતે સામા પ્રસાદ મુખર્જી સાહેબની જન્મજયંતિની ઉજવણી


આજ રોજ તારીખ 3/7/2024 ના રોજ સંજેલી તાલુકાના કન્યા વિદ્યાલય ખાતે સામા પ્રસાદ મુખર્જી સાહેબની જન્મજયંતિ ની ઉજવણી સંજેલી ભારતીય જનતા પાર્ટી મંડળ કાર્ય કરતાઓ અને દાહોદ જીલ્લા ના આદિજાતિ મોરચા પ્રમુખ શ્યામભાઈ કટારા અને મહામંત્રી નરેન્દ્રભાઈ બામણીયા અને મહામંત્રી મોહનભાઈ ચારેલ અને માજી પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા અને મહેનદ્રભાઈ પલાસ અને જગદીશભાઈ પરમાર અને ફુલસીંગભાઈ ભમાત અને કિરણભાઈ રાવત અને સુરેન્દ્રબાપુ સોલંકી અને ધનાભાઈ માવી કિસાન મોરચા પ્રમુખ અમરસિંહ બામણીયા આકાશભાઈ પલાસ ટીકુભાઈ ચારેલ અને સંજેલી બી.જે.પી આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ ની અધ્યક્ષ થાને ઉજવણી કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.