હિંમતનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો - At This Time

હિંમતનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો


હિંમતનગરની અનંત વિહાર સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું પરીવારની જેમ જતન કરવા પર ભાર મુકાયો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અમૃતભાઈ પુરોહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ સહિત ઉપસ્થિત
રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.