નેત્રંગ પોલીસે તેમજ વકીલ મંડળ દ્વારા નવા ફોજદારી કાયદા અંગે સેમિનાર યોજાયો - At This Time

નેત્રંગ પોલીસે તેમજ વકીલ મંડળ દ્વારા નવા ફોજદારી કાયદા અંગે સેમિનાર યોજાયો


નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ દ્વારા નેત્રંગ તાલુકા પંચાયત કોન્ફરન્સ હોલમાં મામલતદાર રીતેશ કોકણી, નેત્રંગ કોર્ટ-બાર એસોસિએશન ના પ્રમુખ પ્રવિણ પરમાર અને વકીલ મંડળના સભ્યો,વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં નવા ફોજદારી કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નેત્રંગ વકીલ મંડળના સભ્યો અને પીએસઆઈ આર.આર ગોહિલે નવા ફોજદારી કાયદા વિશે વિસ્તૃત સમજણ-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.