રાજકોટમાં મેલેરીયાના 2, ડેન્ગ્યુના 4 અને શરદી-ઉધરસના 306 કેસ નોંધાયા, સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી - At This Time

રાજકોટમાં મેલેરીયાના 2, ડેન્ગ્યુના 4 અને શરદી-ઉધરસના 306 કેસ નોંધાયા, સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી


મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તા. 22 થી 28-8 દરમ્યાન મેલેરીયાના બે અને ડેન્ગ્યુના ચાર કેસ આવ્યા છે. વર્ષમાં અનુક્રમે આ કેસનો સત્તાવાર આંકડો 18 અને 52 થયો છે. જોકે ડેન્ગ્યુ પણ આ વર્ષે કોરોનાની જેમ જરા પણ તીવ્ર બન્યો નથી. બીજી તરફ સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એક સપ્તાહમાં શરદી, ઉધરસના 306, સામાન્ય તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 115 દર્દીની નોંધ થઇ છે. આ સપ્તાહમાં 506 જેટલા દર્દી આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.