વિજાપુર તાલુકાના કુકરવાડા ટિટોદણ અને મોતીપુરા ગામમાં સ્વરછતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજ્યો - At This Time

વિજાપુર તાલુકાના કુકરવાડા ટિટોદણ અને મોતીપુરા ગામમાં સ્વરછતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજ્યો


મહેસાણા જિલ્લા માં
વિજાપુર તાલુકાના ગામડા માં આજ રોજ ૨૪/૦૯/૨૦૨૪ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા, ટીંટોદણ અને મોતીપુરા ગામોમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કારોબારી ચેરમેનશ્રી ભરતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સપનાબેન રાજપૂત તાલુકા પંચાયત ના દંડક નિકુલભાઇ પટેલ, ગામના સરપંચ ભગવતીબેન અને તલાટી સમસ્ત ગામમાંથી જીતેન્દ્ર પટેલ, વિકાસ પટેલ, વિષ્ણુભાઈ, નયનભાઈ, કુંજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તે અંતર્ગત સેલ્ફી પોઈન્ટ પર યુવાનોને સાથે રાખીને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવામાં આવી અને ધાર્મિક સ્થળોની સામુહિક ભાગીદારી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. અને સ્વરછતા હી સેવા જેવા બેનરો સાથે લોકો ને જાગૃત કરાયા હતા
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.