દુઃખદ અવસાન - At This Time

દુઃખદ અવસાન


સ્વ. મણિબેન બાલુભાઇ ભલગરિયા
ગામ આંબેચા
તા: ૮-૮-૨૦૨૪

નથી હયાત પરંતુ સાથે જ છો તેવું હંમેશા લાગ્યા કરે છે, હર ક્ષણે તમારી ઉપસ્થિતિનો આભાસ થયા કરે છે.
કહેવાયેલા શબ્દોના ભણકારા સંભળાયા જ કરે છે અને યાદોમાં તમારા દર્શન થયા જ કરે છે.
પ્રભુ તમારા દિવંગત આત્માને શાંતિ અર્પે એજં પ્રાર્થના...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.