ગઢડાના પીપળીયા ગામે શાળાને તાળાં બંધી બાદ શાળાના આચાર્યની બદલી કરાતા ગ્રામજનોમાં ખુશી - At This Time

ગઢડાના પીપળીયા ગામે શાળાને તાળાં બંધી બાદ શાળાના આચાર્યની બદલી કરાતા ગ્રામજનોમાં ખુશી


(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
આખરે પીપળીયા ગામના આચાર્યની કરાઈ બદલી સમગ્ર માહિતી પીપળીયા ગામના સરપંચ દ્વારા જણાવેલ.ગઢડાના પીપળીયા ગામે પ્રાથમિક શાળા આચાર્યને બદલીને લઈને ગામજનોનો આક્રોશ હતો તે
સંતોષ આવ્યો છે તાત્કાલિક ધોરણે આચાર્યની કરાય બદલી ગામજનોમાં ખુશી. પીપળીયા ગામજનો દ્વારા પોતાના અભ્યાસ કરતા બાળકોને ઢોલ નગારા સાથે સ્કૂલે મોકલી પ્રવેશ કરાવ્યો હતો. ગામજનો દ્વારા આચાર્ય પર નબળું શિક્ષણને લઈને આચાર્યની બદલીની માંગ કરાઈ હતી જે ગામજનોની માંગ પુરી છે પીપળીયા ગામમાં જાણે ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેઓ માહોલ જોવા મળ્યો હતો પીપળીયા ગામના આચાર્યની કરાઈ બદલી આખરે વિદ્યાર્થીઓના વાલીની મહેનત તેમજ ગામજનોની મહેનત રંગ લાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.