પોરબંદરના કોકિલકંઠા ગાયિકાનું 'આસોના નોરતા' આલ્બમ થશે રીલીઝ - At This Time

પોરબંદરના કોકિલકંઠા ગાયિકાનું ‘આસોના નોરતા’ આલ્બમ થશે રીલીઝ


પોરબંદરના કોકિલકંઠા ગાયિકા પ્રીતિબેન ઝાલનું ‘આશોના નોરતા -૩' આલ્બમ રીલીઝ થશે. પ્રીતિબેન ઝાલાએ અત્યાર સુધીમાં અનેક આલ્બમ તૈયાર કર્યા છે અને આગામી નવરાત્રિ મહોત્સવમાં થનગનાટ ગ્રુપ દ્વારા આયોજિત રાસોત્સવમાં સૌને ડોલાવશે ત્યારે આ આલ્બમમાં સીંગર તરીકે તેઓ છે તે ઉપરાંત મ્યુઝીક સંજુ વાવોલનું અને કોન્સેપ્ટ સંજય ઝાલાનો તથા લીરીકસ જાગૃતિ ઝાલાનું છે. ત્યારે સીંગર નિલેષ ઝાલા સહિત ગીત-સંગીત પ્રેમીઓએ તેને આ આલ્બમ માટે શુભેચ્છા પાઠવી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.