જસદણમાં જયંતિલાલ ગીરધરલાલ ચોલેરા નું નિધન સોમવારે સાંજે સદગતનું ઉઠમણું - At This Time

જસદણમાં જયંતિલાલ ગીરધરલાલ ચોલેરા નું નિધન સોમવારે સાંજે સદગતનું ઉઠમણું


સ્વ. ગીરધરલાલ વલ્લભદાસ ચોલેરા (પાનસડાવાળા) ના પુત્ર ઠા. જયંતિલાલ ગીરધરલાલ ચોલેરા, અર્જુન એન્ટરપ્રાઈઝ, માર્કેટીંગ યાર્ડ - જસદણ તે ભાવેશભાઈ ચોલેરા તથા તુષારભાઈ ચોલેરા તથા શીલાબેન અજયકુમાર જોબનપુત્રા- મોરબી ના પિતાશ્રી સ્વ. કાંતિભાઈ ચોલેરા તથા અરવિંદભાઈ ચોલેરા ના ભાઈ તથા ઠા. શામજીભાઈ પીતામ્બરદાસ મજીઠીયા (સાવરકુંડલા) ના જમાઈ વૈશાખ વદ-૫ ને મંગળવાર તા. ૨૮-૫-૨૦૨૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગત ઉઠમણું તારીખ: ૩-૬-૨૦૨૪ ને સોમવાર, સાંજે ૫ થી ૬ વાગ્યાં સુધી ગાયત્રી મંદિર જસદણ મુકામે રાખેલ છે
શોક સંદેશ મો. ૯૮૨૪૬ ૭૬૭૭૬, ૯૯૭૯૨ ૩૬૭૩૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.