ગણેશ ચતુર્થી માં પી.ઓ.પી ની મૂર્તિ નું વેચાણ - At This Time

ગણેશ ચતુર્થી માં પી.ઓ.પી ની મૂર્તિ નું વેચાણ


ગણેશ ચતુર્થી આવી ગય છે ત્યારે પોરબંદર માં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ચતુર્થી નું આયોજન કરવામાં આવે છે. ખાપટ ખાતે મોટી સંખ્યા માં પી. ઓ.પી. ની મૂર્તિઓ માં કલર કામ થઈ રહ્યું છે અને મોટી સંખ્યા માં લોકો લેવા માટે આવે છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image