બોટાદ નગર વોર્ડ નં 2 શાંતિવન સોસાયટી કોમન પ્લોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા "વિવેકાનંદ વન" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ નગર વોર્ડ નં 2 શાંતિવન સોસાયટી કોમન પ્લોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા “વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


(કનુભાઈ ખાચર દ્વારા )
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઇ માતરિયા તેમજ એપીએમસી ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરિયા તેમજ પૂર્વ નગરપાલિકા સભ્ય શ્રી વનરાજસિંહ રાઠોડ, તેમજ શિક્ષક શ્રી જવાનસિંહ પરમાર, બોટાદ જિલ્લા આઇટી સેલ ઇન્ચાર્જ ઉદિતભાઈ જોશી પૂર્વ બીજેપી કાર્યાલય મંત્રી ભરતભાઈ ગોહિલ તેમજ શાંતિવન સોસાયટી માં રહેતા સામાજિક આગેવાનો તેમજ યુવાનો તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક શ્રી હિતેન્દ્રસિંહ ડાયમા બોટાદ નગર સંયોજક જગદીશભાઇ પરમાર, દિપકભાઈ ચૌહાણ, સ્મિતભાઈ તથા શહેર જનો હજાર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.