બોટાદ શહેરમાં વિહળધામ પાળીયાદના ઠાકરની પધરામણીમાં અશ્વો,ગજરાજે આકર્ષણ જમાવ્યું - At This Time

બોટાદ શહેરમાં વિહળધામ પાળીયાદના ઠાકરની પધરામણીમાં અશ્વો,ગજરાજે આકર્ષણ જમાવ્યું


બોટાદ શહેરમાં વિહળધામ પાળીયાદના ઠાકરની પધરામણીમાં અશ્વો,ગજરાજે આકર્ષણ જમાવ્યું

કવિ શ્રી બોટાદકરની જન્મભૂમિ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી ધન્યધરા બોટાદને આંગણે 14 વર્ષ પછી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના આશીર્વાદથી અને પાળીયાદ ધામના સંચાલક એવા ભયલુબાપુના માર્ગદર્શન થકી વિહળ પરિવાર બોટાદ દ્વારા પાળિયાદ ઠાકરની પધરામણી તા.12 મે 2024થી 21 મે 2024 સુધી બોટાદના દરેક સેવકોના ઘરે થાય એવું આયોજન કરવામાં આવેલું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.