વડનગર ના પી આઈ વી.આર.વાણીયા મોટર વાહન અધિનિયમ અંગે અંતર્ગત શ્રી બી એન હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. - At This Time

વડનગર ના પી આઈ વી.આર.વાણીયા મોટર વાહન અધિનિયમ અંગે અંતર્ગત શ્રી બી એન હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.


બી.એન.હાઈસ્કુલ વડનગર ખાતે જઈ મોટર વાહન અધિનિયમ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર વિદ્યાર્થીઓને મોટર વાહન અધિનિયમ અંગે વિસ્તૃત માહિતી અમારા દ્વારા આપવામાં આવી અને જેમાં લાયસન્સ વગર વાહન ન ચલાવવા તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા , સીટ બેલ્ટ પહેરવા માટે તેમજ ટ્રાફિકના સિગ્નલ નું પાલન કરવા ,ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા , વાહન ચલાવતી વખતે મોબાઈલ નો ઉપયોગ ન કરવા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું .*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.