લોકસાહિત્યકાર રાજભા ગઢવી 58 દીકરીઓને સાસરે વળાવશે - At This Time

લોકસાહિત્યકાર રાજભા ગઢવી 58 દીકરીઓને સાસરે વળાવશે


ગીર નેક્ડામાં તૃતીય ચારણ સમાજ સમુહ લગ્નોત્સવનું આયોજન 20 ફેબ્રુઆરીના રોજ રાજપરા ગીર ગામે કરવામાં આવ્યું છેઃ ગત વર્ષની જેમ દરેક દીકરીઓને ગીર ગાય આપવામાં આવશે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image