અવસાન.નોંધ - At This Time

અવસાન.નોંધ


અવસાન નોંધ
માળીયા હાટીના હાલ કેશોદ અ.ની સવજીભાઈ ધનજીભાઈ કાનાબાર ના પુત્રવધૂ કુંદનબેન ઉ વ ૭૩ તે અ ની શશીકાંતભાઈ ના ધર્મપત્ની તેમજ નીલેશભાઈ, વર્ષાબેન યોગેશ કુમાર બુહરિયા રાજકોટ, કિંજલબેન ભાવેશકુમાર ઠકરાર જુનાગઢ તેમજ અલ્કાબેન રોહિતકુમાર ડોલાસિયા મુંબઈ ના માતુશ્રી તે હરિલાલ ધારર્શિભાઈ કોટક વિસાવદર વાળા ના દીકરીનું આજરોજ તા ૨૦ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે
સદ્ગતની અંતિમયાત્રા તા ૨૧ના શનિવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાન નીલકંઠ વર્ણી સ્ટાર સિટી જાગનાથ રોડ કેશોદ ખાતેથી તથા ઉઠમણું તેમજ પિયર પક્ષ ની સાદડી તા ૨૧ શનિવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાલી આંબાવાડી કેશોદ ખાતે રાખેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.