ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા વાસોજ ગામે થયેલ ખુનનો ભેદ ઉકેલી 5 આરોપીને પકડી પાડયા... - At This Time

ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા વાસોજ ગામે થયેલ ખુનનો ભેદ ઉકેલી 5 આરોપીને પકડી પાડયા…


ગઇ તા.01/08 ના રોજ સવારના સાતેક વાગ્યે નવાબંદર પોલીસને વાસોજ ગામથી ફોનઆવેલ કે, વાસોજ ગામમાં ખોડીયાર મંદિર વાળી શેરીમાં એક રહેણાંક મકાનમા ફળીયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સુતેલી અવસ્થામાં પડેલ છે. જેથી તુરંત - પોલીસ ત્યા પહોચી અને તપાસ કરતાં જણાયેલ કે ખાટલામાં સુતેલ માણસનુ કોઈ અજાણ્ય ઇસમે રાત્રીના સમયે માથાના તથા કપાળના ભાગે ઘાતક હથી યારથી ગંભીર જીવલેણ ઈજા કરી મોત નીપજાવેલ હોય તે મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ તેથી પોલીસ વિભાગ માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી મંજુબેન, ગીતાબેન, જમનાબેન જયદીપ શિયાળ, રણ છોડ શિયાળ ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.