પ્રાંતિજ ના કમાલપુર ગામે વહાણવટી માતાજીના પાટોત્સવમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા એ હાજરી આપી - At This Time

પ્રાંતિજ ના કમાલપુર ગામે વહાણવટી માતાજીના પાટોત્સવમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા એ હાજરી આપી


*પ્રાંતિજ ના કમાલપુર ગામે વહાણવટી માતાજીના પાટોત્સવમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા એ હાજરી આપી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

પ્રાંતિજ તાલુકાના કમાલપુર ખાતે શ્રી વહાણવટી માતાજી અને શ્રી સધી માતાજી ના પ્રથમ પાટોત્સવમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભાનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી અને સૌ નાગરિકો ની સુખાકારી માટે ની પ્રાર્થના કરી આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા સંગઠન પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલ સહીત સ્થાનિક આગેવાનશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.