અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ નું ભવ્ય આયોજન - At This Time

અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ નું ભવ્ય આયોજન


અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ નું ભવ્ય આયોજન

લાઠી ના કેરિયા ખાતે આઈ શ્રી પંચ ખોડીયાર માતાજી મંદિર ખાતે બ્રહમલીન સંતશ્રી ગોપાલનાથજી બાપુ ની અસીમ કૃપા થી વ્યાસ પૂર્ણિમા નું ભવ્ય આયોજન વિક્રમ સંવત ૨૦૮૦ અષાઢ પુનમ ને તા.૨૧-૦૭-૨૦૨૪ ને રવિવાર ના રોજ રાખેલ છે.ગુરૂ પુંજન સમાધી પુંજન બટુક ભોજન મહા પ્રસાદ સવારે ૮:૩૦ કલાકે સવારે ૧૦:૩૦ કલાકે બપોરે ૧૧:૩૦ કલાકે યોજાશે સ્થળ આઈ શ્રી પંચ ખોડીયાર મંદિર બ્રહમલીન યોગી શ્રી ગોપાલનાથજી બાપુની મઢી મું.કેરીયા તા લાઠી જી.અમરેલી મહંત શ્રી ત્રબંકનાથજી બાપુ ગુરૂ પીર યોગી શ્રી શેરનાથજી બાપુ તથા સર્વે સેવક સમુદાય મું.કેરીયા ગૃરુપૂર્ણિમા નું ભવ્ય આયોજન કરાયું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.