પીલવાઈ ઇન્દિરા નગર માં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ - At This Time

પીલવાઈ ઇન્દિરા નગર માં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ


વિજાપુર તાલુકાના પીલવાઈ ગામે ઇન્દિરા નગરમાં રહેતા બાબુભાઈ રામજીભાઈ ચૌહાણના ઘરમાં કારણોસર આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં ફાયર અધિકારી ભાવેનદ્રસિહ સહિત ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ આ સપાસના ધર્મોમાં પ્રસરે તે પહેલાં કાબુ મેળવી લીધો હતો ઘરમાં તિજોરી તેમજ ફર્નિચર કપડાં સહિત નો ઘરવખરી બળી ગઈ હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image