માધાપર ચોકડી ઓવરબ્રિજ પર બાઇક ચાલક ઉછળીને પુલ નીચે પટકાતાં મોત - At This Time

માધાપર ચોકડી ઓવરબ્રિજ પર બાઇક ચાલક ઉછળીને પુલ નીચે પટકાતાં મોત


પરપ્રાંતીય યુવક છાપરા ગામે કંપનીમાં નોકરી કરતો’તો

શહેરની ભાગોળે માધાપર ચોકડીથી મોરબી ચોકડી વચ્ચેના ઓવરબ્રિજ નીચેથી યુવકની લાશ મળી આવી હતી. યુવકનું બાઇક બ્રિજ પર ફૂટપાથ સાથે અથડાયા બાદ યુવક ઉછળીને પુલ નીચે પટકાતાં તેનું મૃત્યુ થયાનું ખુલ્યું હતું. બનાવથી પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.