છાંયાના શ્રી શિવશક્તિ આશ્રમ ખાતે અગિયારસ નિમિત્તે વિશેષ શ્રૃંગાર દર્શન યોજાયા - At This Time

છાંયાના શ્રી શિવશક્તિ આશ્રમ ખાતે અગિયારસ નિમિત્તે વિશેષ શ્રૃંગાર દર્શન યોજાયા


છાંયાના શ્રી શિવશક્તિ આશ્રમમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા પુ. સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની પ્રતિમાને આશ્રમના મહંત શ્રી ક્રિષ્નજતીબાપુના માર્ગદર્શન હેઠળ અગિયારસ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આ તકે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ દર્શન પુજનનો લ્હાવો લીધો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.