પાલીતાણા અને જેસર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઇના કામોની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

પાલીતાણા અને જેસર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઇના કામોની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


પાલીતાણા અને જેસર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઇના કામોની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાલીતાણાના પાડેરીયા અને જેસર પમ્પિંગ સ્ટેશન સહિતના પાણી પુરવઠા અને સિંચાઇના ચાલતા કામોની મુલાકાત લીધી હતી આ તકે સંબધિત વિભાગના અધિકારીઓ સાથે મળીને કામની ચર્ચા કરી હતી.

વધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ  સૌની યોજના પ્લાન્ટ થકી લોકો ને મળતા પાણી નાં કામોનું નિરિક્ષણ કર્યું હતું

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.