જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ ન-૩ દીનદયાળ ચોક પાસે શરૂ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ ન-૩ દીનદયાળ ચોક પાસે શરૂ કરાયું


જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા યોગી જેમ્સ (મુંબઈ - સુરત) સ્વ.પોપટભાઈ મનજીભાઈ મોરડીયા નાં સૌજન્ય થી દીનદયાળ ચોક બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નાં પરબ નો શુભારંભ તા.૧૮/૦૫/૨૪ ના રોજ પરબ ખુલ્લું મુકવામાં આવેલ આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.