મેંદરડા પંથકમાં વ્યાપક વરસાદથી ઘાસચારાની તંગી - At This Time

મેંદરડા પંથકમાં વ્યાપક વરસાદથી ઘાસચારાની તંગી


ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે

મેંદરડા પંથકમાં વ્યાપક વરસાદ થવાને લીધે ઘાસચારાની તંગી સર્જાઈ હોવાથી માલધારી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા તેમજ માલધારી અગ્રણી ભુરાભાઇ ભરવાડ આગેવાનો દ્વારા તંત્રને આવેદન આપી તાત્કાલીક પુરતા જથ્થામાં ઘાસચારો ફાળવવાની વ્યવસ્થા થાય તેવી માંગ કરી છે.


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.