સોમનાથ મંદિરે દર્શને આવેલા ચુની કુમાર રહે યુપી વાળા જેવોનો દોઢ વર્ષનું બાળક ખોવાઈ ગયેલ હતું જે એક્ઝિટ ગેટ પરના ફરજ પરના પોલીસ WPC અનિતાબેન ને મળી આવેલ ત્યારબાદ મંદિર DYSP ખટાણા સાહેબ તથા PI જાડેજા સાહેબ તથા PI જે.જે પરમાર સાહેબ ને જાણ કરી તેમના વાલી વારાશ ને ગોતી અને ખરાઈ કરી અને પરત કર્યું હતું - At This Time

સોમનાથ મંદિરે દર્શને આવેલા ચુની કુમાર રહે યુપી વાળા જેવોનો દોઢ વર્ષનું બાળક ખોવાઈ ગયેલ હતું જે એક્ઝિટ ગેટ પરના ફરજ પરના પોલીસ WPC અનિતાબેન ને મળી આવેલ ત્યારબાદ મંદિર DYSP ખટાણા સાહેબ તથા PI જાડેજા સાહેબ તથા PI જે.જે પરમાર સાહેબ ને જાણ કરી તેમના વાલી વારાશ ને ગોતી અને ખરાઈ કરી અને પરત કર્યું હતું


સોમનાથ મંદિરે દર્શને આવેલા ચુની કુમાર રહે યુપી વાળા જેવોનો દોઢ વર્ષનું બાળક ખોવાઈ ગયેલ હતું જે એક્ઝિટ ગેટ પરના ફરજ પરના પોલીસ WPC અનિતાબેન ને મળી આવેલ ત્યારબાદ મંદિર DYSP ખટાણા સાહેબ તથા PI જાડેજા સાહેબ તથા PI જે.જે પરમાર સાહેબ ને જાણ કરી તેમના વાલી વારાશ ને ગોતી અને ખરાઈ કરી અને પરત કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.