પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દશેરા પર્વની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દશેરા પર્વની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


(કનુભાઈ ખાચર દ્વારા )
તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ને શનિવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દશેરા પર્વની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૪૦ ફૂટ ના રાવણ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાન શ્રી રામ શ્રી લક્ષ્મણ અને શ્રી હનુમાનજી નું પાત્ર ભજવવામાં આવ્યું હતું અને શ્રી રામ ના પાત્ર ના હસ્તે રાવણ પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા પૂજ્ય ભયલુબાપુ, પૂજ્ય ગાયત્રીબા પૂજ્ય દીયાબા અને બાળ ઠાકર પૃથ્વીરાજબાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને સૌ ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યા માં હાજર રહી હર્ષ સાથે આ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.